SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ મરણુ ( ૧૩૫૧ ) માટે અરિસે જોવાય છે-અરિસામાં પેાતાનુ મુખ જોવાય છે. તેમાં જો શરીર મસ્તકરહિત જેવામાં આવે તે પંદરમે દિવસે મરણ થાય છે. ૧૬. स्नातस्य विकृता छाया, दन्तघर्षः परस्परम् । देहे च शवगन्धश्चेन्मृत्युस्तद्दिवसत्रये ॥ १७ ॥ વિવશ્વવિહાર, ઉડ્ડાસ ૨, ło ૨૦. સ્નાન કર્યો પછી જે શરીરની છાયા વિકારવાળી– વિકરાળ દેખાય, દાંતાનું પરસ્પર ઘષ ણુ-ઘસાવું થાય, અને શરીરને વિષે શબની જેવા દુર્ગંધ આવે, તો ત્રણ દિવસમાં તેનું મરણ થાય છે. ૧૭. स्नातमात्रस्य चेच्छोषो वक्षस्यङ्घ्रिद्वयेऽपि च । છે વિને સા જ્ઞેય, શ્રૃત્વ નાત્ર સંશય: ।।૨૮।। વિયે વહાલ, ઉડ્ડાસ ૨, જો૦ ૨. સ્નાન કર્યા પછી તરત જ જો છાતી અને અન્ને પગ સુકાઈ જાય, તેા છેૢ દિવસે તેનું મરણ થાય એમ જાણવું, તેમાં સંશય નથી. ૧૮. कृष्णरक्ताम्बरां नारीं, कृष्णरक्तानुलेपिताम् । અવવૃત્તિ ય: ને, તત્વ મૃત્યું સમાવિશેત ।। ૨ ।। રત્નકથા, ૉ. જી. લાલ રંગના વસ જે પુરુષ સ્વપ્નમાં કાળા અને પહેરેલી, તથા કાળા અને લાલ રંગના પદાર્થથી વિલેપન કરાયેલી નુ આલિંગન કરે તેનું મચ્છુ થાય. ૧૯.
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy