SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૯૬). સુભાષિત-પદ્ય-રત્નાકર સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ, આકાશ, ભૂમિ, જળ, હૃદય, યમ, દિવસ, રાત્રિ, બન્ને સંધ્યા અને ધર્મ એ સર્વે જાણે છે. (એટલે કે કેઈથી કાંઈ પણ ગુપ્ત કાર્ય થઈ શકતું નથી.) ૨૬. કઈ વાત પ્રગટ ન કરવી सिद्धमन्त्रौषधं छिद्रं, गृहदुश्चरितानि च । वचनं चापमानं च, मतिमान प्रकाशयेत् ॥ २७॥ સિદ્ધ થયેલ મંત્ર, ઔષધ, છિદ્ર, ઘરના દુષ્ટ આચરણ, વંચના (કેઈથી છેતરાવું તે) અને કેઈથી પ્રાપ્ત થયેલું અપમાનઃ આ સર્વને બુદ્ધિમાન પુરુષે પ્રકાશ કર નહીં. ર૭. मनसा चिन्तितं कार्य, वाचा नैव प्रकाशयेत् । मन्त्रेण रक्षयेद् गूढ, कार्ये चापि नियोजयेत् ॥ २८ ॥ પૃચાળપચનીતિ, શાણા ૨, તો ૭ મનમાં ચિંતવેલા કાર્યને વાણીવડે પ્રકાશિત કરવું નહીં. ગુપ્ત કાર્યનું મંત્ર( વિચાર)વડે રક્ષણ કરવું અને પછી સમય આવે ત્યારે તે વિચારને કાર્ય કરતી વખતે ઉપયોગ કર. ૨૮ નેતા કે જોઈએ - विद्वानपि परित्याज्यो नेता मूर्खजनावृतः । मुखोऽपि सेव्य एवासौ, बहुश्रुतपरिच्छदः ॥ २९ ॥ વિવાર, 8ાર ૨, છો. ૭૮. નેતા વિદ્વાન હોય તે પણ જે તે મૂખ મનુષ્યોના પરિવારવાળે હોય તે તે ત્યાગ કરવા ગ્ય છે, અને નેતા
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy