SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિ શાસ્ત્ર ( ૧૨૭ ). મૂર્ખ હોય તો પણ જે તેને પરિવાર બહુ શ્રત–વિદ્વાન હોય તે તે સેવવા યોગ્ય છે. ૨૯. એક બીજાની ગરજ – दन्तस्य निर्धर्षणकेन राजन् !, कर्णस्य कण्डूयनकेन चापि । तृणेन कार्य भवतीश्वराणां, किमङ्गवारूपाणिमता नरेण ? ॥३०॥ હિતધર્મપ્રાશ (માઇલ), ગોત્ર ૨૩. હે રાજા! મોટા રાજાદિક ધનાઢ્યોને પણ દાંતને ખેતરવા માટે તથા કાનને ખજવાળવા માટે તૃણની જરૂર પડે છે, તે પછી અંગ, વાણું અને હાથ-પગવાળા મનુષ્યની જરૂર પડે તેમાં શું કહેવું ૩૦. સાચું વશીકરણ – न हीदृशं संवननं, त्रिषु लोकेषु विद्यते । दानं मैत्री च भूतेषु, दया च मधुरा च वाक् ॥ ३१ ॥ માગવત, રાધ છે, અથાગ ૨૭, શ્રત. ૩૩. પ્રાણુઓને વિષે દાન દેવું, મંત્રી રાખવી, દયા કરવી અને મધુર વાણી બાલવી : આ ચાર બાબત જેવું બીજું કેઈ ત્રણ લોકને વિષે ઉત્તમ વશીકરણ છે જ નહીં. ૩૧. पृथिव्यां त्रीणि रत्नानि, जलमन्नं सुभाषितम् । મૂહૈ: પાષાણoy, રસ્ત્રસજ્ઞામિધીયસે છે રૂ૨ . કૃશ્નાયણનીતિ, ૫૦ ૨૪, ૨૦ ૨. પૃથ્વીને વિષે જળ, અન્ન અને સુભાષિત-સારું નીતિનું
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy