SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ cવારેy = (૩૨૮) સુભાષિત-પદ્ય-રત્નાકર अनादिकालं जीवेन, प्राप्तं दुःखं पुनः पुनः। मिथ्यामोहपरीतेन, कषायवशवर्तिना ॥ १५ ॥ તરવામૃત, ઋો. ક8. અનાદિકાળથી આ જીવે, મિથ્યાહથી કષાયોને આધીન થઈ, વારંવાર દુઃખ પ્રાપ્ત કર્યું છે. ૧૫. शीलरत्नं हृतं यस्य, मोहध्वान्तमुपेयुषः । नानादुःखशताकीर्णे, नरके पतनं ध्रुवम् ॥ १६ ॥ તેવામૃત, ઋો. ૨૬. મેહરૂપ અંધકારમાં ફસાયેલા જે પુરૂષનું શીળરૂપી રત્ન હરાઈ ગયું છે તેનું, અનેક જાતના હજારો દુખથી યુક્ત નરકમાં, અવશ્ય પતન થાય છે. ૧૬. મેહની ભાવના – यदयं स्वामी यदिदं सब, सर्व चैतन्मिथ्या छन । यदयं कान्तो यदियं कान्ता, મોડર્ષ મોહ હેન્દ્ર કુન્તઃ | ૭ સૂકુવહિ, મોહ્યા, છો. ૬. આ (મારો) માલીક-શેઠ-છે અને આ તમારું) ઘર છે, એ પ્રમાણે જે ભાવના થાય છે, તે કેવળ ખોટું બહાનું માત્ર જ છે. તેવી જ રીતે આ (મારે) પતિ છે અને આ (મારી) પત્ની છે એ પણ, દુ:ખે કરીને નાશ કરી શકાય એવો, મોહ જ છે. (એટલે કે આવી લાગણીઓ મેહનું જ પરિણામ છે). ૧૭.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy