SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ માહ–મમતા. विकल्पचषकैरात्मा, पीतमोहासवो ह्ययम् । મોચંતામુત્તાજ–પશ્ચમથિતિવ્રુતિ ॥ ૨૨ || માનસાર, મોદાટ, જો ૧. ( આ પદાર્થ સુંદર છે, આ સારા નથી વિગેરે ) અનેક સંકલ્પ–વિકારૂપી મદિરાના પાત્રાવડે જેણે માહરૂપી મિંદરા પીધી છે, એવા આ જીવ, સંસારરૂપી (દારૂડીયાઓના) અખાડામાં હર્ષ–શાકાદિવડે ઉન્મત્ત થઇ અકવું, છાતી કૂટવી વિગેરેરૂપ હાથતાળી આપો ( જન્મ-જરાદિરૂપ ) પ્રપંચને પામે છે. ૧૨ ( ૩૨૭ ) ममत्वाज्जायते लोभो लोभाद्रागश्च जायते । रागाच्च जायते द्वेषो द्वेषादुः खपरंपरा ॥ १३ ॥ तत्त्वामृत, સ્ને ૦ ૨૨૩૧. મમતાથી લેાભ ઉત્પન્ન થાય છે, લેાભથી રાગ ઉત્પન્ન થાય છે, રાગથી દ્વેષ ઉત્પન્ન થાય છે, અને દ્વેષથી દુ:ખની પરંપરા ઉત્પન્ન થાય છે. ( એટલે કે આ બધાયનું મૂળ મમતા છે.) ૧૩. पुत्रो मे भ्राता मे, स्वजनो मे गृहकलत्रवर्गो मे । તિત-“મે” “મે’-ચન્દ્ર, પમિત્ર મૃત્યુર્ગન તિ ॥૪॥ ૨૦. (હૈિં. હૈં. ) સૂમુાવહિ, ઘૃ૦ ૨૦૨, જો ° આ મારે પુત્ર છે, આ મારેા ભાઇ છે, આ મારે સ્વજન છે, આ મારૂ ઘર છે, આ મારા સ્ત્રીવર્ગ છે, આ પ્રમાણે મારૂ મારૂ એવા શબ્દને કહેનારા, પશુ જેવા મનુષ્યને, મૃત્યુ તત્કાલ હરી જાય છે. ૧૪.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy