SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડશક [ વ્યાખ્યાન આવ ! વના સ્વરૂપને જાણે ત્યારે તેને પ્રગટ કરવા ઉદ્યમ કરે, અને તેને રોકનારાં કર્મને હવે જે જાણશે જ નહીં તે કેવલજ્ઞાન સ્વરૂપવાળા માને, તેને રોકનારા કર્માં માને તે જ પ્રગટાવવા ઉધમ કરે, બાકીનાએ તે ઉદ્યમ જ નહિ કરે, તેથી પંડિતા ત્રણે પ્રકારની સ્થિતિથી તત્ત્વ તરીકે તપાસ કરે, એટલે સિદ્ધાંતદ્વારા બંધુ તપાસે. બાળક, ખાદ્ય સંજોગ જુએ, મધ્યમ શારીરિક સ્થિતિને વિચાર કરે. જે પંડિત તે શાસ્ત્રના તત્ત્વતી પરીક્ષા કરે. આવી રીતે ત્રણેને પરીક્ષાનું સાધન કયું? અને પરીક્ષ્ય કયું એકને દૃષ્ટિએ વિચારે અને પરીક્ષાએ સાધન. પરીક્ષ્ય સયેાગ, શારીરિક અને તત્ત્વ એ ત્રણ છે, પણ મૂળનું સ્વરૂપ કયાં જણાવ્યુ` છે? એટલે આલક કાળુ, મધ્યમ કાણુ અને બુધ પણુ કાણુ ? તેનું સ્વરૂપ શું ? તો બાળકની સ્થિતિ એ હોય ટ્રુ—પ્રયત્ન કરવા, પણ ફળ થશે કે નહિ તે વિચારવાનુ બાળકને ન હોય. બુદ્ધિશાળીઓના પ્રયત્ના કૂળના અનુમાને હોય. કળારાએ પ્રયત્નનો નિશ્ચય કરે. એટલે ફળની અપેક્ષાએ જે પ્રયત્નાની મંદતા તીવ્રતા રહેલી હોય છે. જંગલમાં ગયા હોઇએ, અને હાથમાં માર, રૂપી અને હીરા હોય તો ત્રણેને બચાવવાના પ્રયત્ના જુદા જુદા હોય છે. કારણ, કિંમત એકબીજાની તારતમ્યતાવાળી છે. હવે અહિં રૂપિયાની, મહારની અને વનમૂડીની કિંમત સમજી નુકશાન કેટલુ થશે તે ઉપરથી જ પ્રયત્નનુ તીવ્ર, મદ અને મધ્યમપણું થાય છે. તે કાને ? બુદ્ધિશાળીતે, પણ બાળકને તો ફળ કે તેના સાધનોને નિશ્ચય કરીને પ્રવૃત્તિ કરવાની ન હોય. બાળકને તો માત્ર ધ કરવા એ એક જ ધ્યેય કે લક્ષ્ય હાય. ફળ તપાસવાનું બાળકને ન જ હોય. મધ્યમપુદ્ધિતુ મધ્યમાચારઃ મધ્યમ બુદ્ધિવાળા મધ્યમ આચારનાં પ્રવ્રુત્તિ કરે. જે પંડિત છે, તે ફળ, સાધન તરફ પ્રવૃત્તિને ન દેખે પણ મેાક્ષને મા` છે કે નહિ એ એક જ ધ્યેય રાખે. દુનિયામાં ગાંધીવાદવાળાને ૭૮ તેને જાણી ઉધમ ા રાકવા ઘમ કરે. કરશે ? અહં જવને
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy