SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ 6. દિર્શન માર્ગણાને વિશે નામકર્મ અબંધનો સંવેધ મતિજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ જાણવો. (જુઓ પા. ૩૪૪) ચક્ષુદર્શનમાં મતાંતર :- કેટલાક આચાર્યો સર્વ પર્યામિએ અવસ્થામાં જ (ઉપયોગની અપેક્ષાએ) ચક્ષુદર્શન માને છે. તેથી તેઓના મતે ચઉરિન્દ્રિયના ૩૦-૩૧ ના ઉદયના સામા. તિ. ના ૩૦-૩૧ ના ઉદયના વૈ. તિ. ના સામા. મનુ. ના ૩૦ના ઉદયના વૈ. મનુ. ના આહા. મનુ. ના દેવના ૨૯-૩૦ ના ઉદયના નારકીનો ૨૯ ના ઉદયનો ૪+૪=૮ ભાંગા ૨૩૦૪ ભાંગા ૫૬ ભાંગા ૧૧૫૨ ભાંગા ૩૫ ભાંગા ૭ ભાંગા ૮+૮ = ૧૬ ભાંગા ૧ ભાંગો એમ, કુલ ૩૫૭૯ ઉદયભાંગા જ ઘટે છે. આ ભાંગાના સંવેધ તે તે બંધસ્થાનકમાં ઉપર બતાવેલ ૭૦૭૭ ઉદયભાંગામાંથી ૩૫૭૯માંના ઘટતા ભાંગા પ્રમાણેનો યથા સંભવ જાણવો. (૪૨) અચક્ષુદર્શન માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાન :- ૮ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાગા :- ૧૩૯૪૫ ઉદયસ્થાન :- ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧)ઉદયભાંગા :- ૭૭૮૩ સત્તાસ્થાન :- ૧૦ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬,૭૫) કેવલી ભગવંતના ૮ ઉદયભાંગા વિના શેષ ૭૭૮૩ ઉદયભાંગા સંભવે. અચક્ષુદર્શન કેવલી ભગવંત વિના સર્વેને હોવાથી ૧૩૯૪૫ બંધભાંગાનો સંવેધ, સામાન્ય (ઓઘ) સંવેધ પ્રમાણે જાણવો. (જુઓ પા. ૭૦ થી ૧૧૫) કેવલીને અચક્ષુદર્શન ન હોય તેથી ૮-૯નું સત્તાસ્થાન પણ અહીં ન ઘટે. અબંધનો સંવેધ મતિજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ જાણવો. (જુઓ પા. ૩૪૪) ૩૬૬
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy