SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ 000માર્ગણામાં ગોત્ર કર્મ 50 બંધ ઉદય સત્તા ઉચ્ચ ઉચ્ચ નીચ-ઉચ્ચ યથા. ચારિત્ર ૧૧ થી ૧૪ ગુણ. સુધી છે. તેથી કેવલજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ ૨ ભાંગા જાણવા. દેશવિરતિ ચારિત્રે નીચનો બંધ નથી. અને અબંધ પણ નથી. તેથી ઉચ્ચના બંધના બે વિકલ્પ સંભવે. ૧ ૧ 4142 ૨ બંધ ઉચ્ચ ઉચ્ચ ઉદય નીચ ઉચ્ચ અવિરતિ ચારિત્રે વેદ માર્ગણામાં જણાવ્યા પ્રમાણે ૫ ભાંગા જાણવા (૧ થી ૪ ગુણ. સુધી અવિરતિ દરેક જીવોને હોય છે.) ૯) દર્શન ઉત્તરભેદ અચક્ષુદર્શન ચક્ષુદર્શન અવધિદર્શન કેવલદર્શન સત્તા નીચ-ઉચ્ચ (મનુષ્યને ન હોય) નીચ-ઉચ્ચ અચક્ષુદર્શન ૧ થી ૧૨ ગુણ. સુધી દરેક જીવોને હોય છે. તેથી કાયયોગમાં જણાવ્યા મુજબ ૬ ભાંગા સંભવે છે. ભાંગા ૬ ૫ ૩ ચક્ષુદર્શનને વિષે મનોયોગ અને વચનયોગમાં જણાવ્યા મુજબ પહેલા અને છેલ્લા ભાંગા વિના ૫ ભાંગા જાણવા. અવધિદર્શન ૪ થી ૧૨ ગુણ. સુધી હોવાથી મતિજ્ઞાન વિગેરે ત્રણ જ્ઞાનમાં જણાવ્યા મુજબ ત્રણ ભાંગા સંભવે છે. ઉત્તરભેદ કૃષ્ણ, નીલ, કાષોત તેજો પદ્મ શુકલ કેવલદર્શનને કેવલજ્ઞાનમાં જણાવ્યા મુજબ ૨ વિકલ્પો જાણવા. ૧૦) લેશ્યા ભાંગા ૨૫૬ ૫ ૪ ૫
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy