SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ બે સપ્તતિકા કર્મગ્રંથ ૨ ૫ % કૃષ્ણાદિ ત્રણ લેશ્યાએ વેદ માર્ગણામાં જણાવ્યા મુજબ ૫ ભાંગા જાણવા. કારણ કે એ ત્રણ લેશ્યા ૧ થી ૬ ગુણ. સુધી હોય છે. ઉચ્ચગોત્રનો ઉદ્દલક તેજો પદ્મ લેશ્યાવાળો હોય નહિ. તેથી પહેલો ભાંગો ન સંભવે અને અબંધ ૧૧ મા ગુણઠાણાથી છે અને ત્યાં ફક્ત શુક્લ લેગ્યા છે. તેથી તેનો પમ લેગ્યાએ દેવગતિ માર્ગણામાં જણાવ્યા મુજબ ૪ ભાંગા જાણવા. ૧૧) ભવ્ય ઉત્તરભેદ ભાંગા ભવ્ય અભવ્ય Nė Raw ભવ્યને પંચે. માર્ગણામાં જણાવ્યા મુજબ ૭ ભાંગા જાણવા. અભવ્યને અબંધનો અભાવ હોવાથી વેદ માર્ગણામાં જણાવ્યા મુજબ છેલ્લા બે ભાંગા વિના ૫ ભાંગા જાણવા. ૧૨) સમ્યકત્વ ઉત્તરભેદ ભાંગા ઉપશમ ૨) ક્ષાયિક સાસ્વાદન મિથ્યાત્વ ૫,૬). ક્ષાયો., મિશ્ર ઉપશમ સમ. ૪ થી ૧૧ ગુણ. સુધી હોય છે. તેથી મતિજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ ૩ વિકલ્પો જાણવા. ભાયિક સમ. ૪થી ૧૪ ગુણ. સુધી હોવાથી નીચના બંધ વિનાના શેષ ૪ ભાંગા સંભવે તે આ પ્રમાણે. ક્ષાયિક એવા નરક-તિર્યંચને નીચનો ઉદય હોય. બંધ ઉદય સત્તા ઉચ્ચ નીચ-ઉચ્ચ નીચ-ઉચ્ચ ઉચ્ચ નીચ-ઉચ્ચ ૪ ૦ ઉચ્ચ ક્ષાયો. સમ ૪ થી ૭ ગુણ. સુધી અને મિશ્ર ૩જા ગુણઠાણે હોવાથી નીચના બંધનો અને અબંધનો અભાવ છે. તેથી દેશવિરતિ માર્ગણામાં જણાવ્યા મુજબ ૨ ભાંગા જાણવા. ૨૫૭) નીચ ૦ ૦ ઉચ્ચ ઉંચ છ ઉચ્ચ
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy