________________
૨૯૬
રાદાથ–સ પણ (સાધારણ અથવા પ્રત્યેક વનસ્પતિકાયનો ) ઉગતો કિસલય (પ્રથમ પાંદડાની અવસ્થાને પ્રાપ્ત થયેલો) નિચે અનંતકાય કહો છે અને તે નિશે વધતે (અંતમુહૂર્ત પછીથી) પ્રત્યેક અથવા સાધારણ વનસ્પતિકાય થાય છે.
વિવેચન—ઉગતે કિસલય અંતમુહૂર્ત પછી જે પ્રત્યેક થવાને હેય, તે તેમાંથી બીજા છ ચ્યવી જાય છે.
કયા કમથી છવ એકેદ્રિયપણું પામે? જયા મેહદ તિ, અન્નાણું ખુ મહમ્ભયં, પર્વ વેણુ તુ, તયા એગિઠિયત્તણું. ૨૯ જયા-જ્યારે.
પેલવ-અસાર. મહેદએ-મોહને ઉદય. વેણચં-વેદનીય. તિ –તીવ્ર,
સુવળી. અન્નાણું-અજ્ઞાન. તયા ત્યારે ખુનિક
એચિંદિયત્તણું-એકેદિયમહમ્ભયં–મહાન ભયરૂપ
પણું. શબ્દાર્થ–૧. જ્યારે મહિને ઉદય તીવ્ર હેય (મૈથુનાભિલાષ અત્યંત થાય.) ૨. મહાન્ ભયરૂપ નિચ્ચે અજ્ઞાન થાય (જેણે કરી સચેતન જીવ પણ અચેતન જે થઈ જાય.) ૩. અસાર એવા અસાતા વેદનીયને ઉદય થાય, ત્યારે જીવ એકેદ્રિયપણાનું આયુષ્ય બાંધે.
દેવતા અને નારકીની ગતિ. તિરિએસ જતિ સંખાઉ, તિરિ નરા જા દુક૫ દેવાઓ, પન્મત્ત સંખ ગમ્ભય, બાયર ભૂ દગ પરિૉસુ. ૨૮૦ તે સહસાવંત સુરા, નિરયા પત્ત સંખ ગભેસ,