SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન : ભાગ-૧ ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. આ રીતે ત્રીજા ગુણસ્થાનકે ૧૭ના બંધે ૪ ચોવીશીના ૯૬ ઉદય ભાંગા થાય છે. ચોથા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનાદિ ૩ કષાય + ૧ યુગલ + ૧ વેદ આ છ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x૨ યુગલ X ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. ૬ + ભય = ૭ના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ= ૨૪ ભાંગા થાય છે. ૬ + જુગુપ્સા =૭ના ઉદયના ૪ કષાય x ૨ કુલ x ૩ વેદ= ૨૪ ભાંગા થાય છે. ૪) ૬ + ભય + જુગુપ્સા =૮ના ઉદયના ૪ કષાય xર યુગલ x ૩ વેદ= ૨૪ ભાંગા થાય છે. આ રીતે ૧૭ના બંધે ઉપશમ સમક્તિી તથા ક્ષાયિક સમક્તિી જીવોને ૪ ચોવીશીના ૯૬ ઉદય ભાંગા થાય છે. ૫) ૬ + સમ્યકત્વ મોહનીય= ૭ના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા ૬) ૬ + ભય + સમ્યકત્વ મોહનીય = ૮ના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા ૭) ૬ + જુગુપ્સા + સમ્યકત્વ મોહનીય = ૮ના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા ૬ + ભય + જાગુપ્સા સમ્યકત્વ મોહનીય = ૯ ના ઉદયના ૪ કષાય X ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા આ રીતે ૧૭ના બંધે ક્ષયપક્ષમ સમક્ષિી જીવોને૪ ચોવીશીના ૯૬ ઉદય ભાંગા થાય છે. આ રીતે ૧૭ના બંધે કુલ ત્રણે સમક્ષિી જીવોને આશ્રયીને ૯૯+૯૬= ૧૯૨ ઉદયભાંગા થાય છે. ત્રીજા ગુણસ્થાનકના ૯૬ ભાંગા અધિક કરીએતો ૧૯૨+૯૬=૧૮૮ ભાંગા થાય છે. ૧૩ પ્રકૃતિના બંધે ઉદય ભાંગાનું વર્ણન
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy