SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ જે | નિ પ્રત્યાખ્યાનાદિ કષાય + ૧ યુગલ+૧ વેદ = ૫ આ પાંચ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. ૨) ૫ + ભ = ૬ પ્રકૃતિના ઉદયના ૪ કષાય ૪૨ યુગલ x ૩ વેદ= ૨૪ ભાંગા થાય છે. ૩) ૫ + જાગુપ્સા = ૬ પ્રકૃતિના ઉદયના ૪ કષાય xર યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. ૪) ૫ + ભય + જુગુપ્સા = ૭ પ્રકૃતિના ઉદયના X૪ કષાય xર યુગલ ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. આ રીતે ૧૩ ના બંધે ઉપશમ અને ક્ષાયિક સમક્ષિી જીવોને આશ્રયી ને ૪ ચોવીશીના ૯૬ ઉદયભાંગા થાય છે. ૫) . ૫ + સમ્યકત્વ મોહનીય = ૬ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. (૬) પ + સમ્યકત્વ મોહનીય + ભય = ૭ પ્રકૃતિના ઉદયના ૪ કષાય ૪૨ યુગલ x ૩ વેદ= ૨૪ ભાંગા થાય છે. ૭) ૫ + સમ્યકત્વ મોહનીય + જુગુપ્સા = ૭ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. ૮) ૫ + સમ્યકત્વ મોહનીય + ભય + જુગુપ્સા = ૮ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. , આ રીતે ૧૩ના બંધે ક્ષયપક્ષમ સમક્તિી જીવોને આશ્રયીને ૪ ચોવીશીના ૯૬ ઉદય ભાંગા થાય છે. ૧૩ના બંધે કુલ ત્રણે સમક્તિી જીવોને આશ્રયીને ૯૯+૯૬= ૧૯૨ ઉદય ભાંગા થાય છે. ચત્તારિઆઈ નવબંધએસ, ઉક્કસ સમુદયંસા પંચવિહબંધગેપુણ, ઉદ દુહં મુણેઅો ૧૮ - ભાવાર્થ - ૯ પ્રકૃતિના બંધે ૪ થી ૭ ઉદયસ્થાનકો હોય છે. તથા ૫ પ્રકૃતિના બંધ ૨ પ્રકૃતિનો ઉદય જાણાવો ૧૮
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy