SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન - ૧૪, ઔયિક ૧૪, પારિણામિક ૨ = ૩૦ ભાવ હોય છે. ક્ષયોપશમ - ૧૪ - ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, ક્ષયોપશમ - સમકિત, સર્વવિરતિ. ઔયિક - ૧૪ - મનુષ્યગતિ, અસિદ્ધપણું, ૪ કષાય, ૬ લેશ્યા, પુરુષવેદ, નપુંસકવેદ. ૩૨. સૂક્ષ્મસંપરાયને વિષે - ઉપશમ - ૧/૨, ક્ષાયિક - ૧, ક્ષયોપશમ ૧૩, ઔયિક - ૪, પારિણામિક - ૨ = ૨૧/૨૨ ભાવ હોય છે. ક્ષયોપશમ ૧૩. ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, સર્વવિરતિ. ઔદયિક - ૪. મનુષ્યગતિ, અસિદ્ધપણું, શુલલેશ્યા, લોભકષાય. ૩૩. યથાખ્યાતસંયમને વિષે - ઉપશમ - ૨. ક્ષાયિક - ૯, ઔદયિક - ૩, પારિણામિક - ૨, ક્ષયોપશમ ૧૨ = ૨૮ ભાવ હોય છે. ઔદયિક - મનુષ્યગતિ, શુક્લલેશ્યા, અસિદ્ધપણું. ક્ષયોપશમ - ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ = ૧૨. ૩૪. દેશવિરતિને વિષે – ઉપશમ ૧, ક્ષાયિક ૧, ક્ષયોપસમ - - ૧૩, ઔયિક - ૧૭, પારિણામિક ક્ષયોપશમ - ૧૩. ૩ જ્ઞાન, ૩ - ૧૩૭ - સમકિત, દેશવિરતિ. ઔદયિક - ૧૭. તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૪ કષાય, ૬ લેશ્યા, ૩ વેદ, અસિદ્ધપણું, અસંયમ. ર = ૩૪ ભાવ હોય છે. દર્શન, ૫ દાનાદિલબ્ધિ, ક્ષયોપશમ ૩૫. અવિરતિને વિષે - ઉપશમ ૧, ક્ષાયિક - ૧, ક્ષયોપશમ - ૧૫, ઔયિક ૨૧. પારિણામિક ૩. = ૪૧ ભાવ હોય છે. ક્ષયોપશમ - ૧૫. ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, ક્ષયોપશમસમકિત. ૩૬. ચક્ષુ, અચક્ષુદર્શનને વિષે - ઉપશમ - ૨, જ્ઞાયિક - ૨, ક્ષયોપશમ - ૧૮, ઔદયિક - ૨૧, પારિણામિક – ૩ = ૪૬ ભાવ હોય છે. ૩૭. અવધિદર્શનને વિષે - ઉપશમ - ૨, ક્ષાયિક - ૨, ક્ષયોપશમ - ૧૫, ઔયિક - ૧૯ પારિણામિક - ૨ = ૪૦ ભાવ હોય છે. -
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy