SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ વિવેચન મિથ્યાત્વ - ૧ અનાભોગ મિથ્યાત્વ. અવિરતિ - ૭. સ્પર્શેન્દ્રિય અસંયમ, છ કાયનો વધ કષાય - ૨૩ (પુરુષવેદ – સ્ત્રીવેદ વિના). યોગ - ૩ ઔદારિક, ઔદારિકમિશ્ર, કાર્મણ કાયયોગ. ૧૫. ત્રસકાય માર્ગણાને વિષે ૫૭ બંધ હેતુઓ (સર્વે) હોય છે. ૧૬. મનયોગ, વચનયોગ માણાને વિષે પપ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૫. અવિરતિ – ૧૨ કષાય - ૨૫. યોગ - ૧૩. યોગ - ૧૩ ઔદારિકમિશ્ર અને કાર્મણકાયયોગ વિના. ૧૭. કાયયોગ માર્ગણાને વિષે ૫૭ બંધ હેતુઓ (સર્વે) હોય છે. ૧૮. પુરુષવેદ માર્ગણાને વિષે પપ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૫ અવિરતિ – ૧૨, કષાય - ૨૩, (સ્ત્રીવેદ, નપુંસકવેદ વિના), યોગ – ૧૫ ૧૯. સ્ત્રીવેદ માણાને વિષે પડે છે. પહેતુઓ હોય છે. મિધ્યત્વ - ૫ અવિરતિ - ૧૨, કપાય - ૨૩, (પુરુષવેદ - નપુંસકવેદ વિના), યોગ - ૧૩ (આહારકતિક વિના). ૨૦. નપુંસકવેદ માર્ગણાને વિષે પ૫ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૫, અવિરતિ - ૧૨, કષાય - ૨૩, (પુરુષવેદ – સ્ત્રીવેદ વિના), યોગ - ૧૫. ૨૧. ક્રોધ, માન, માયા, લોભ ચારકષાયને વિષે ૪૫ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૫, અવિરતિ - ૧૨, કષાય - ૧૩. યોગ – ૧૫. કષાય - ૧૩. અનંતાનુબંધી આદિ ચાર ક્રોધાદિ દરેક ચાર્ગણામાં પોત પોતાના જાણવા. ૨૨. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન કાણાને વિષે ૪૮ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૦, અવિરતિ - ૧૨, કષાય - ૧, યોગ - ૧૫. કષાય - ૨૧ અનંતાનુબંધી ચારકષાય વિન.. જાણવા.
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy