SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ક્ષયોપશમભાવ ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી. ઉપશમભાવ ૧૧ મા ગુણસ્થાનકે. ઔદયિક અને પારિણામિકભાવ (૧૫) મિથ્યાત્વ મોહનીય કર્મ - મૂળ ભાવ ૫ હોય છે. ક્ષાયિકભાવ ૪ થી ૧૪ ગુણસ્થાનક સુધી. ઉપશમભાવ ૪ થી ૧૧ ગુણસ્થાનક સુધી. ક્ષયોપશમભાવ ૪ થી ૭ ગુણસ્થાનક સુધી. ઔદયિભાવ ૧લા ગુણસ્થાનકે. પારિણામિભાવ ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી. (૧૬) મિશ્રમોહનીય - મૂળ ભાવ ૪ હોય છે. ઉપશમ, ક્ષાયિક ઔયિક અને પારિણામિક, ઉપશમભાવ - ૪ થી ૭ ગુણસ્થાનક સુધી. ક્ષાયિભાવ - ૪ થી ૧૪ ગુણસ્થાનક સુધી. ઔદિયકભાવ - ૩જા ગુણસ્થાનકે જ. પારિણામિક્ભાવ - ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી. (૧૭) સમ્યક્ત્વ મોહનીય - મૂળ ભાવ ૪ હોય છે. ઉપશમ, ક્ષાયિક, ઔદયિક અને પારિણામિક. ઉપશમભાવ - ૪ થી ૧૧ ગુણસ્થાનક સુધી. ક્ષાયિભાવ - ૪ થી ૧૪ ગુણસ્થાનક સુધી. ઔયિકભાવ - ૪ થી ૭ ગુણસ્થાનક સુધી. સમ્યક્ત્વ મોહનીય પોતે જ ઉદય રૂપે હોવાથી તેનો ક્ષયોપશમભાવ કહેવાતો નથી. ઉપશમભાવ ૩ થી ૧૧ સુધી. ૩ થી ૧૪ સુધી. ક્ષાયિકભાવ ક્ષયોપશમભાવ ૩ થી ૭ સુધી. - - પારિણામિકભાવ - ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી. (૧૮) અનંતાનુબંધી ચારકષાય – મૂળ ભાવ ૫ હોય છે. - - ર્મગ્રંથ - ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી. ୪
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy