SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ર્મગ્રંથ - ૪ ઔદયિક અને પારિણામિકભાવ ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી હોય (૫) કેવલજ્ઞાનાવરણીયને વિષે - મૂળ ત્રણભાવ હોય છે. ૧. ક્ષાયિક ૨. ઔદયિક ૩. પારિણામિક. ૧. ક્ષાયિકભાવ ૧૩મા ગુણસ્થાનકથી. ૨. ઔદયિક અને પરિણામિકભાવ ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી. (૬) દર્શનાવરણીય કર્મને વિષે - મૂળ ચારભાવ હોય છે. ૧. સાયિક ૨. ક્ષયોપથમિક ૩. ઔદયિક ૪. પારિણામિક. ૧. ક્ષાયિકભાવ ૧૩મા ગુણસ્થાનકથી. ૨. ક્ષયોપથમિક, ઔદયિક અને પારિણામિક ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી. (૭) ચક્ષુદર્શનાવરણીય - મૂળ ચારભાવ હોય છે. ૧. સાયિક ૨. ક્ષયોપથમિક ૩. ઔદયિક ૪. પારિણામિક. ૧. ક્ષાયિક ભાવ ૧૩મા ગુણસ્થાનકથી ૨. ઔદયિક અને પારિણામિકભાવ - ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી. ૩. ક્ષયોપથમિક - એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય જીવોને ચક્ષુ ન હોવાથી. ચક્ષુદર્શનાવરણીય કર્મના દેશઘાતી રસના અધિક પુલોનો રસ ઉદયમાં હોય છે. તેથી શુદ્ધ ઔદયિકભાવ કહેવાય છે. અને ચહેરીન્દ્રિય જીવથી શરૂ કરીને ૧૨મા ગુણસ્થાનક સુધી ઉદયાનુવિધ ક્ષયોપશમભાવ કહેવાય છે. (૮) અચલુદર્શનાવરણીય - મૂળ ચારભાવ હોય છે. ૧. ક્ષાયિક ૨. ક્ષયોપથમિક ૩. ઔદયિક ૪. પારિણામિક. ૧. ક્ષાયિક ભાવ ૧૩ મા ગુણસ્થાનકથી ૨. ઔદયિક અને પારિણામિભાવ - ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી. ૩. ક્ષયોશિમિક ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી. (૯) અવધિદર્શનાવરણીય - મૂળ ચારભાવ કેય છે. ૧. કિ ભાવ વિરમિયાનક
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy