SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ ગઈ આઈએહિ અટ્ટસ ચઉમ્બયારણ નેયાણિ દદી ભાવાર્થ : આ પ્રમાણે બંધ ઉદય અને સત્તા સંબંધી કર્મપ્રકૃતિઓનાં સ્થાનો વિશેષ ઉપયોગ રાખીને ગતિ આદિ માર્ગણા સ્થાનોને વિષે આઠ અનુયોગ દ્વારોને વિષે ચાર પ્રકારે જાણવા ૬૬ll ઉદયસુદીરણાએ સામિત્તાઓ ન વિજ્જઈ વિશેસો. મુહૂણય ઈગયાલ સેસાણં સવ્ય પયડીણું ૬૭ નાણંતરાય દસગ દંસણ નવ વેઅણિજ્જ મિચ્છત્તા સમ્મત લોભ તેઆઉ આણિ નવ નામ ઉચ્ચ ચ ૬૮. ભાવાર્થ : ઉદય અને ઉદિરણા સ્વામીપણાને આશ્રયીને એકતાલીશ પ્રવૃતિઓ છોડીને બાકીની એકયાશી પ્રકૃતિઓમાં કોઈપણ જાતનો ફેરફાર હોતો નથી. //૬૭ી એકતાલીશ પ્રકૃતિઓ આ પ્રમાણે જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય૯, વેદનીય-૨, મોહનીય-૬, આયુષ્ય-૪, નામ-૯, ગોત્ર-૧, અંતરાય૫, આ એકતાલીશમાં ઉદય-ઉદીરણા સાથે હોતા નથી. ૬૮ તિત્કયરાહારગ વિરહિઆઉ અર્જઈ સવ્વ પયડીઓ . મિચ્છત વેઅો સાસણોવિ ગુણવશ સેસાઓ દા છાયાલ સેસ મીસો અવિરય સમ્મો તિઆલ પરિસેસા | તેવન દેસ વિરઓ વિરઓ સગવન સેસાઓ ૭૦
SR No.023049
Book TitleKarmgranth 6 Prashnottari Part 07 08
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy