SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ - ૭૫ પ્રશ્નોત્તરી ભાગ-૫ - ૮ : ૨ = ૧૬, બંધોદયસત્તાભાંગા ૮૪ ૮ : ૨ = ૧૨૮. ૩૧૮. આ જીવોને ત્રીજા વિકલ્પથી ત્રિીશના બધે પચ્ચીશના ઉદયે નારીના | સંવેધભાંગા કેટલા થાય? ૧ ૩૦ના બંધ મનુષ્યના બંધભાંગા ૮, ૨૫ના ઉદયે નારકીનો ઉદય ભાગો ૧, સત્તાસ્થાન ૧. ૮૯, બંધોદયભાંગા ૮ + ૧ = ૮, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૧ = ૧, બંધોદયસત્તાભાંગા ૮ ૮ ૧ ૪ ૧ = ૮. ૩૧૯. આ જીવોને ત્રીજા વિકલ્પથી ત્રીશના બંધે એકવીશના ઉદયે કુલ સંવેધભાંગા - કેટલા થાય? ઉ દેવતાના ૧૨૮ સંવેધભાંગા નારકીના ૮ સંવેધભાંગા ૧૩૯ સંવેધભાંગા થાય. ૩૨૦. આ જીવોને ત્રીજા વિકલ્પથી ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે કુલ સંવેધભાંગા કેટલા થાય? ૨૫ના ઉદયે દેવતા ૧૨૮ ૨૫ના ઉદયે નારકીના ૮ કુલ સંવેધભાંગા ૧૩૬ થાય. ૩૨૧. આ જીવોને ત્રીજા વિકલ્પથી ત્રિીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ૨૧ના ઉદયના ૧૩૬ સંવેધભાંગા ૨૫ના ઉદયના ૧૩૬ સંવેધભાંગા ર૭૨ સંવેધભાંગા થાય. ૩૨૨. આ જીવોને ત્રણેયવિકલ્પના ત્રીશના બંધના સંવેધભાંગા કુલ કેટલા થાય? ઉ પહેલા વિકલ્પના ૬૩૯૩૬ બીજા વિકલ્પના ૧૨૪૪૧૬૦૦
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy