SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ કર્મગ્રંથ-૬ ૩૧૩. આ જીવોને બીજા વિકલ્પથી ત્રીશના બંધે છવ્વીશના ઉદયે કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૬ના તિર્યંચના ૬૬૩૫૫૨૦ ૨૬ના મનુષ્યના પ૩૦૮૪૧૬ કુલ સંવેધભાંગા ૧૧૯૪૩૯૩૬ થાય. ૩૧૪. આ જીવોને બીજા વિકલ્પથી ત્રીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૧ના ઉદયના ૪૧૪૭૨૦ ૨૫ના ઉદયના ૮૨૯૪૪ રહ્ના ઉદયના ૧૧૯૪૩૯૩૬ કુલ સંવેધભાંગા ૧૨૪૪૧૬૦૦ થાય છે. ૩૧૫. આ જીવોને ત્રીજા વિકલ્પથી ત્રિીશના બંધે એકવીશના ઉદયે દેવતાના સંવેધભાંગા કેટલા થાય? ૩૦ના બંધ મનુષ્યના બંધભાંગા ૮, ૨૧ના ઉદયે ઉદયભાંગ દેવતાના ૮, સત્તાસ્થાન ૨.૭, ૮૯, બંધોદયભાંગા ૮૪ ૮ = ૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૮ ૨ = ૧૬, બંધોદયસત્તાભાંગા ૮ ૦ ૮ ૮ ૨ = ૧૨૮. ૩૧. આ જીવોને ત્રીજા વિકલ્પથી ત્રીશના બંધે એકવીશના ઉદયે નારકીના જીવોને સંવેધભાંગા કેટલા હોય? ઉ ૩૦ના બંધે મનુષ્યના બંધભાંગા ૮, ૨૧ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૧. ૮૯, બંધોદયભાંગા ૮ ૮ ૧ = ૮, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૧ = ૧, બંધોદયસત્તાભાંગા ૮૪ ૧ ૪ ૧ = ૮. ૩૧૭. આ જીવોને ત્રીજા વિકલ્પથી ત્રિીશના બંધે પચ્ચીશના ઉદયે દેવતાના સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે મનુષ્યના બંધભાંગા ૮, ૨૫ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ર. ૯૩, ૮૯, બંધોદયભાંગા ૮.૪ ૮= ૬૪, ઉદયસત્તાભાંગા ઉ
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy