SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૫ ૩૦૯. આ જીવોને બીજા વિકલ્પથી ત્રિીશના બંધે પચ્ચીશના ઉદયે નારકના સંવેધભાંગા કેટલા થાય? ૩૦ના બંધે તિર્યંચના બંધ ભાંગા ૪૬૦૮, ૨૫ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧, સત્તાસ્થળ ૨.૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮૪૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ 1 ૨ = ૨, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૧ ૪ ૨ = ૯૨૧૬. ૩૧૦. આ જીવોને બીજા વિકલ્પથી ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ રપના ઉદયના દેવતાના ૭૩૭૨૮ ૨૫ના ઉદયના નારકીના ૯૨૧૬ કુલ સંવેધભાંગા ૮૨૯૪૪ થાય છે. ૩૧૧. આ જીવોને બીજા વિકલ્પથી ત્રીશના બંધે છવ્વીશના ઉદયે તિર્યંચના સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે તિર્યચના બંધભાંગા ૪૬૦૮, ૨૬ના ઉદયે તિર્યંચના - ઉદયભાંગા ૨૮૮, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, , બંધોદયભાંગા ૪૬૦૦ x ૨૮૮ = ૧૩ર૭૧૦૪, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૫ = ૧૪૪૦, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૨૮૮ ૪ ૫ = ૬૬૩૫૫૨૦. ૩૧૨. આ જીવોને બીજા વિકલ્પથી ત્રીશના બંધે છવ્વીશના ઉદયે મનુષ્યના સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે મનુષ્યના બંધભાંગા ૪૬૦૮, ૨૬ના ઉદયે મનુષ્યના ઉદયભાંગા ૨૮૮, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૨૮૮ = ૧૩૨૭૧૦૪, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૪ = ૧૧પર, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૨૮૮ ૪૪ = ૫૩૦૮૪૧૬.
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy