SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ ઉદયસત્તાભાંગા ૮ : ૨ = ૧૬, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪૮ ૪૨ = ૭૩૭૨૮. ૩૦૫. આ જીવોને બીજા વિકલ્પથી ત્રીશના બંધે એકવીશના ઉદયે નારકીના સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે તિર્યંચના બંધભાંગા ૪૬૦૮, ૨૧ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ર. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ : ૧ = ૪૯૦૮, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૨ = ૨, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ * ૧ ૪ ૨ = ૨૧૬, ૩૦. આ જીવોને બીજા વિકલ્પથી ત્રીશના બંધે એકવીશના ઉદયે દેવતા નારકીના કુલ સંવેધભાંગા કેટલા થાય? ૨૧ના ઉદયે દેવતાના ૭૩૭૨૮ ૨૧ના ઉદયે નારકીના ૯૨૧૬ કુલ સંવેધભાંગા ૮૨૯૪૪ થાય. ૩૦૭. આ જીવોને બીજા વિકલ્પથી ત્રીશના બંધે એકવીશના ઉદયે કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૧ના તિર્યંચ મનુષ્યના ૩૩૧૭૭૬ ૨૧ના દેવતા નારકીના ૮૨૯૪૪ કુલ સંવેધભાંગા ૪૧૪૭૨૦ થાય છે. ૩૦૮. આ જીવોને બીજા વિકલ્પથી ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે દેવતાના સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે તિર્યંચના બંધભાંગા ૪૯૦૮, ૨૫ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨.૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪૮= ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૮ ૨ = ૧૬, બંધોદયસત્તાભાંગા ૪૯૦૮ ૮ : ૨ = ૭૩૭૨૮.
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy