SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૫ : ઉ ૨૧ના ઉદયના ૧૭૨૮ ર૬ના ઉદયના ૬૨૨૦૮ કુલ સંધિભાંગા ૬૩૯૩૬ થાય છે. ૩૦૧. આ જીવોને બીજા વિકલ્પથી ત્રિીશના બંધે એકવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ૩૦ના બંધે તિર્યંચના ૪૬૦૮ બંધભાંગા, ઉદયસ્થાન ૧. ૨૧નું તિર્યંચના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૦૮ » ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ + ૫ = ૪૦, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૮ ૪ ૫ = ૧૮૪૩૨૦.. ૩૦૨. આ જીવોને બીજા વિકલ્પથી ત્રિીશના બંધે એક્ટ્રીશના ઉદયે મનુષ્યના સંવેધભાંગા કેટલા થાય? ૩૦ના બંધ તિર્યચના બંધભાંગા ૪૯૦૮, ૨૧ના ઉદયે મનુષ્યના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૦૮ x ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૪ = ૩૨, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૮ : ૪ = ૧૪૭૪૫૬ ૩૦૩. આ જીવોને બીજા વિકલ્પથી ત્રીશના બંધે એવીશના ઉદયના કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૧ના તિર્યંચના ૧૮૪૩૨૦ ૨૧ના મનુષ્યના ૧૪૭૪૫૬ કુલ સંવેધભાંગા ૩૩૧૭૭૬ થાય. ૩૦૪. આ જીવોને બીજા વિકલ્પથી ત્રિીશના બંધે એકવીશના ઉદયે દેવતાના સંવેધભાંગા કેટલા થાય? ઉં ૩૦ના બંધે તિર્યંચના બંધભાંગા ૪૯૦૮, ૨૧ના ઉદયે દેવતાનાદિયભાંગા ૮, સત્તાસ્થાન ૨.૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪૮=૩૬૮૬૪,
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy