SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ કર્મગ્રંથ-૬ ૮ ૪ = ૭૬૮. ૨૯. આ જીવોને પહેલા વિકલ્પથી ત્રીશના બંધે એક્ટ્રીશના ઉદયના કુલ સંવેધભાંગા કેટલા થાય? ૨૧ના તિર્યંચના CEO ૨૧ના મનુષ્યના ૭૬૮ કુલ સંવેધભાંગા ૧૭૨૮ થાય છે. ૨૯૭. આ જીવોને પહેલા વિકલ્પથી ત્રિીશના બંધે છવ્વીશના ઉદયે તિર્યંચના સંવેધભાંગા કેટલા થાય? ૩૦ના બંધે વિકલેજિયના ૨૪ બંધભાંગા, ઉદયસ્થાન ૧.૨નું ઉદયભાંગા ૨૮૮, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ x ૨૮૮ = ૬૯૧૨, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૫ = ૧૪૪૦, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૨૮૮ ૪ ૫ = ૩૪૫૬૦ ૨૯૮. આ જીવોને પહેલા વિકલ્પથી ત્રીશના બંધે છબ્બીશના ઉદયે મનુષ્યના સંવેધભાંગા કેટલા થાય? ૩૦ના બંધે વિકલેજિયના બંધભાંગ ૨૪, ઉદયસ્થાન ૧. ર૬નું , ઉદયભાંગા ૨૮૮ મનુષ્યના, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૨૪૪ ૨૮૮ = ૬૯૧૨, ઉદયસત્તાભાંગા ૨૮૮૪૪ = ૧૧૫ર, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૨૮૮ ૪૪ = ૨૭૬૪૮. ર૯૯. આ જીવોને પહેલા વિકલ્પથી છવ્વીશના ઉદયે ૩૦ના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૬ના તિર્યંચના ૩૪૫૬૦ ર૬ના મનુષ્યના ૨૭૬૪૮ કુલ સંવેધભાંગા ૨૨૨૦૮ થાય છે. ૩૦૦. આ જીવોને પહેલા વિકલ્પથી ત્રીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય?
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy