SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૫ ઉદયભાંગા ૮ દેવના, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ * ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૨ = ૧૬, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ x ૮ x ૨ = ૭૩૭૨૮. ૨૮૪. આ જીવોને ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે નારકીના સંવેધભાંગા કેટલા? ઉ ૨૯ના બંધ મનુષ્યના ૪૬૦૮ બંધભાંગા, ઉદયસ્થાન ૨૫નું ઉદયભાંગો ૧. નારકીનો, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ 1 ૨ = ૨, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૧ ૪ ૨ = ૯૯૨૧૬. ૨૮૫. આ જીવોને ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? દેવતાના ૭૩૭૨૮ નારકીના ૯૨૧૬ કુલ ૮૨૯૪૪ આ જીવોને ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે તિર્યંચના સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૯ના બંધ મનુષ્યના ૪૬૦૮ બંધભાંગા ઉદયસ્થાન ૧. ૨નું ઉદયભાંગા ૨૮૮, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૨૮૮ = ૧૩૨૭૧૦૪, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૪ = ૧૧૫ર, બધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૮ ૨૮૮ ૪૪ = પ૩૦૮૪૧૬. ૨૮. આ જીવોને ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે મનુષ્યના સંવેધભાંગા કેટલા થાય? ઉ રત્ના બંધે મનુષ્યના ૪૬૦૮ બંધભાંગા, ઉદયસ્થાન ૧. ૨૬નું, ઉદયભાંગા ૨૮૮, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ઉ ૨૮.
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy