SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ કર્મગ્રંથ-૬ ૪૬૦૮ ૮ ૨૮૮ = ૧૩૨૭૧૦૪, ઉદયસત્તાભાંગા ૨૮૮ : ૪ = ૧૧૫ર, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૨૮૮ ૪૪ = પ૩૦૮૪૧૬. ૨૮૮. આ જીવોને ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૬ના તિર્યંચના પ૩૦૮૪૧૬ ૨૬ના મનુષ્યના પ૩૦૮૪૧૬ કુલ સંવેધભાંગા ૧૦૬ ૧૬૮૩ર થાય છે. ૨૮૯. આ જીવોને ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ૨૧ના ઉદયના ૩૭૭૮૫૬ ૨૫ના ઉદયના ૮૨૯૪૪ ૨ના ઉદયના ૧૦૬૧૬૮૩૨ કુલ સંવેધભાંગા ૧૧૦૭૭૯૩૨ થાય છે. ર૯૦. આ જીવોને ચોથા વિકલ્પથી ઓગણત્રીશના બધે એકવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ૨૯ના દેવગતિ પ્રાયોગ્ય ૮ બંધભાંગા, ઉદયસ્થાન ૧. ૨૧નું ઉદયભાંગા ૮ મનુષ્યના, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮૪ ૮= ૬૪, ઉદયસત્તાભાગા ૮ ૮ ૨ = ૧૬, બંધોદયસત્તાભાંગા ૮ ૮ ૮ ૨ = ૧૨૮. ૨૯૧. આ જીવોને ચોથા વિકલ્પથી ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ૨૯ના બંધે દેવગતિ પ્રાયોગ્ય બંધભાંગા ૮, ઉદયસ્થાન ૧. ર૬નું ઉદયભાંગા ૨૮૮, સત્તાસ્થાન ૨.૯૨, ૮૮, બંધોદયભાંગા ૮૪ ૨૮૮ = ૨૩૦૪, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૨ = ૫૭૬, બંધોદયસત્તાભાંગા
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy