SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮૪ ૪ = ૩૨, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ * ૮ ૪ ૪ = ૧૪૭૪૫૬. ૨૮૦. આ જીવોને ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે દેવતાના સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધે મનુષ્યના બંધભાંગા ૪૯૦૮, ઉદયસ્થાન ૧. ૨૧નું, ઉદયભાંગા ૮ દેવતાના, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪૮= ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૮ ૨ = ૧૬, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૦ ૮ ૮ ૨ = ૭૩૭૨૮. ૨૮૧. આ જીવોને ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે નારકીના સંવેધભાંગા કેટલા થાય? ઉ રત્ના બંધ મનુષ્યના ૪૬૦૮ બંધભાંગા, ઉદયસ્થાન ૨૧નું ઉદયભાંગો ૧, નારકીનો, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ : ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ 1 ૨ = ૨, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૧ ૪ ૨ = ૯૨૧૬. ૨૮૨. આ જીવોને ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશના બધે એકવીશના ઉદયે કુલ સંવેધભાંગા કેટલા થાય? ૨૧ના તિર્યંચના ૧૪૭૪૫૬ ૨૧ના મનુષ્યના ૧૪૭૪૫૬ ૨૧ના દેવતાના ૭૩૭૨૮ નારકીના ૯૨૧૬ કુલ સંવેધભાંગા ૩૭૭૮૫૬ થાય છે. ૨૮૩. આ જીવોને ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે દેવના સંવેધભાંગા કેટલા થાય? ઉ રત્ના બંધે મનુષ્યના ૪૬૦૮ બંધભાંગા, ઉદયસ્થાન ૧. ૨૫નું,
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy