SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૫ ઉ તિર્યંચના પ૭૬૦ સંવેધભાંગા મનુષ્યના ૪૬૦૮ સંવેધભાંગા કુલ ૧૦૩૬૮ સંવેધભાંગા થાય. ૨૨૩. આ જીવોને વેવીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૧ના ઉદયે ૨૮૮ સંવેધભાંગા ર૬ના ઉદયે ૧૦૩૬૮ સંવેધભાંગા ૧૦૬૫૬ સંવેધભાંગા થાય છે. ૨૨૪. આ જીવોને પચ્ચીશના બંધે એકવીશના ઉદયે તિર્યંચના સંવેધભાંગા કેટલા થાય? ૨૫ના બંધે એકેન્દ્રિય ૧૨, વિકલે. ૩, તિચય ૧ = ૧૬ બંધભાંગા ઉદયસ્થાન ૧. ૨૧નું ઉદયભાંગા ૮, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૧૬ x ૮ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૮ : ૫ = ૪૦, બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૮ ૪ ૫ = ૬૪૦. ૨૨૫. આ જીવોને પચ્ચીશના બંધે એક્વેશના ઉદયે મનુષ્યના સંવેદભાંગા કેટલા થાય? ૨૫ના બંધ બંધભાંગા ૧૬, ઉદયસ્થાન ૧. ૨૧નું, ઉદયભાંગા ૮ મનુષ્યના, સત્તાસ્થાન ૪.૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૬ ૪૮ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૮ + ૪ =૩૨, બંધોદયસત્તાભાંગા ૧૬ ૪૮ ૪ ૪ = ૫૧૨. ૨૨૬. આ જીવોને પચ્ચીશના બંધે પહેલા વિકલ્પથી એકવીશના ઉદયના કુલ સંવેધભાંગા કેટલા થાય? તિર્યંચના ૬૪૦ સંવેધભાંગા મનુષ્યના પ૧૨ સંવેધભાંગા કુલ ૧૧૫ર સંવેધભાંગા થાય. ૨૨૭. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધ છવ્વીશના ઉદયે તિર્યંચના સંવેધભાંગા કેટલા થાય? . ઉ
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy