SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ કર્મગ્રંથ-૬ ૨૫ના બંધ બંધભાંગા ૧૬, ઉદયસ્થાન ૧. ર૬નું ઉદયભાંગ ૨૮૮ તિર્યચના, સત્તાસ્થાન, પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૧૬ * ૨૮૮ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૫ = ૧૪૪૦, બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૨૮૮ ૪ ૫ = ૨૩૦૪). ૨૨૮. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે મનુષ્યના સંવેધભાંગા કેટલા થાય? ૨૫ના બંધે બંધભાંગા ૧૬, ઉદયસ્થાન ૧. ૨૬નું, ઉદયભાંગા ૨૮૮ મનુષ્યના, સત્તાસ્થાન ૪. ૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૬ x ૨૮૮ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૪ = ૧૧૫ર, બંધોદયસત્તાભાંગા ૧૬ ૮૪૪ ૨૮૮ = ૧૮૪૩ર. ૨૨૯. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયના કુલ સંવેદભાંગા કેટલા થાય? ઉ તિર્યંચના ૨૩૦૪૦ સંવેધભાંગા, મનુષ્યના ૧૮૪૩ર સંવેધભાંગા થાય ૪૧૪૭૨ સંવેધભાંગા થાય. ૨૩૦. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ૨૧ના ઉદયના ૧૧૫ર સંવેધભાંગા રના ઉદયના ૪૧૪૭ર સવેધભાંગા ૪૨૬૨૪ સંવેધભાંગા થાય. ૨૩૧. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધ એકવીશના ઉદયના તિર્યંચ આશ્રયી સંવેધભાંગા કેટલા થાય? ૨૫ના બંધ બાદર પર્યા. એકેન્દ્રિયના બંધભાંગા ૮, ઉદયસ્થાન ૧. ૨૧નું ઉદયભાંગા ૮ તિર્યંચના, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦૦, ૭૮, બંધોદયભાંગા ૮ ૮ = ૬૪, ‘ઉદયસત્તાભાંગા ૮ ૪ ૫ = ૪૦, ઉ
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy