SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ પ્રશ્નોત્તરી ભાગ-૫ ઉ તિર્યંચના ઉદયના ૩૬૮૬૪ થાય મનુષ્યના ઉદયના ૩૬૮૬૪ કુલ સંવેધભાંગા ૭૩૭૨૮ થાય છે. ૨૦૪. આ જીવોને ઓગણત્રીશના બંધના કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ પહેલા વિકલ્પના ૪૩૨ સંવેધ થાય બીજા વિકલ્પના ૮૨૯૪૪ સંવેધ થાય ત્રીજા વિકલ્પના ૭૩૭૨૮ સંવેધ થાય કુલ સંવેધભાંગા ૧૫૭૧૦૪ થાય છે. ૨૦૫. આ જીવોને પહેલા વિકલ્પથી ત્રીશના બંધે તિર્યંચના ઉદયના સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે વિલેજિયના ૨૪ બંધભાંગા, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬ ઉદયભાંગા ૨. સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ x ૨ = ૪૮, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૫ = ૧૦, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૨ ૪ ૫ = ૨૪૦. ૨૦૬. આ જીવોને પહેલા વિકલ્પથી ત્રીશના બંધના મનુષ્યના ઉદયના સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે વિકલેજિયના ૨૪ બંધભાંગા, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬, ઉદયભાંગા , સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ર૪ * ૨ = ૪૮, ઉદયસત્તાભાંગા ૨ ૪૪ = ૮, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૨ x ૪ = ૧૯૨. ૨૦૭. આ જીવોને પહેલા વિકલ્પથી ત્રીશના બંધના કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ તિર્યંચના ૨૪૦
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy