SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ૧૯૨ કર્મગ્રંથ-૬ મનુષ્યના કુલ ૪૩ર સંવેધભાંગા થાય. ૨૦૮. આ જીવોને બીજા વિકલ્પથી ત્રિીશના બંધે તિર્યંચના ઉદયના સંવેધભાંગા કેટલા થાય? ૩૦ના બંધે તિર્યંચના ૪૬૦૮ બંધભાંગા, ઉદયસ્થાન ર. ૨૧, ૨૬, ઉદયભાગ ૨, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૦૮ 1 ૨ = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૫ = ૧૦, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪૨ ૪ ૫ = ૪૬૦૮૦. ૨૦૯. આ જીવોને બીજા વિકલ્પથી ત્રીશના બંધ મનુષ્યના ઉદયના સંવેધ ભાંગા કેટલા થાય? ૩૦ના બંધે તિર્યંચના ૪૬૦૮ બંધભાંગા, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬, ઉદયભાગ ૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૦૮ 1 ૨ = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૨ x ૪ = ૮, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૮ ૨ x ૪ = ૩૬૮૬૪. ૨૧૦. આ જીવોને બીજા વિકલ્પથી કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ તિર્યંચના ૪૬૦૮૦ મનુષ્યનાં કુલ સંવેધભાંગા ૮૨૯૪૪ થાય છે. ૨૧૧. આ જીવોને ત્રીશના બંધના કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ પહેલા વિકલ્પના ૪૩૨ બીજા વિકલ્પના ૮૨૯૪૪ કુલ સંવેધભાંગા ૮૩૩૭૬ થાય છે. ૨૧૨. આ જીવોને પાંચેય બંધસ્થાનના કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૩ના બંધના ૭ર થાય ૩૬૮૬૪
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy