SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ ૪૧૪૭૨ કર્મગ્રંથ-૬ ૨. ૧ તિર્યચ, ૧ મનુષ્ય. સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪૨ = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૫ = ૫, . ૧ ૪૪ = ૪ = ૯, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૧ ૪ ૫ = ર૩૦૪૦ બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૧ : ૪ = ૧૮૪૩૨ ૪૧૪૭૨ ૨૦૧. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધ કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૧ના ઉદયના ૪૧૪૭ર ૨૬ના ઉદયના કુલ સંવેધભાંગા ૮૨૯૪૪ થાય છે. ૨૦૨/૧. આ જીવોને ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે તિર્યંચના ઉદયના સંવેધભાંગા કેટલા થાય? રત્ના બંધ મનુષ્યના ૪૬૦૮ બંધભાંગા, ઉદય ૨. ૨૧, ૨૬, ઉદયભાંગા ૨. સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૦૮ 1 ૨ = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૨ x ૪ = ૮, બંધોદયસત્તાભાંગા ૪૯૦૮ ૪ ૨ x ૪ = ૩૬૮૬૪. ૨૦૨/૨. આ જીવોને ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધ મનુષ્યના ઉદયના સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૯ના બંધ મનુષ્યના ૪૬૦૮ ભાંગા, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬ ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૦૮ ૪૨ = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૨ x ૪ = ૮, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૨ ૪૪ = ૩૬૮૬૪. ૨૦૩. આ જીવોને ત્રીજા વિકલ્પના કુલ સંધભાંગા કેટલા થાય?
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy