SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ - ૫ ૨ના બંધે તિર્યંચના ૨૯ના બંધે મનુષ્યના ૪૬૦૮૦ ૩૬૮૬૪ ૮૨૯૪૪ સંવેધભાંગા થાય. ૧૬૯. આ જીવોને ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે સંવેધભાંગા કેટલા હ થાય? ૨૯ના બંધે મનુષ્યના બંધભાંગા ૪૬૦૮, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬, ઉદયભાંગા ૨. સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૨ = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૨ × ૪ = ૮, બંધોદયસત્તામાંગા ૪૬૦૮ ૪ ૨ ૪ ૪ = ૩૬૮૬૪. ૧૭૦. આ જીવોને ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે મનુષ્યના સંવેધભાંગા કેટલા થાય? ૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮ મનુષ્યના, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬. ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦. બંધોદયભાંગા ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૪ = ૮, ૪૬૦૮ ૪ ૨ = · ૪૧ બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૨ ૪ ૪ = ૩૬૮૬૪. ૧૭૧. આ જીવોને ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે મનુષ્યના સંવેધભાંગા કેટલા થાય? ૨૯ના બંધે તિર્યંચના ૨૯ના બંધે મનુષ્યના ૩૬૮૬૪ ભાંગા ૩૬૮૬૪ ભાંગા ૭૩૭૨૮ થાય. ૧૭૨. આ જીવોને ઓગણત્રીશના બંધના કુલ સંવેધભાંગા કેટલા થાય ? ઉ ૨૯ના બંધ પહેલા વિકલ્પના ૪૩૨ ભાંગા ૨૯ના બંધે બીજા વિકલ્પના ૮૨૯૪૪ ભાંગા ૨૯ના બંધે ત્રીજા વિકલ્પના ૭૩૭૨૮ ભાંગા કુલ બંધોદયસત્તામાંગા અથવા સંવેધના ૧૫૭૧૦૪ ભાંગા થાય.
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy