SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-દ ૪૨ ૧૭૩. આ જીવોને પહેલા વિકલ્પથી ત્રીશના બંધે (સંવેધભાંગા કેટલા થાય ? (તિર્યંચ પ્રાયોગ્ય) ઉ ૩૦ના બંધે વિકલેન્દ્રિયના બંધભાંગા ૨૪, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬. ઉદયભાંગા ૨ તિર્યંચના, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮. બંધોદયભાંગા ૨૪ × ૨ ૪૮, ઉદયસત્તામાંગા ૨ ૪ ૫ = ૧૦, બંધોદયસત્તાભાંગા ૨૪ × ૨ ૪ ૫ = ૨૪૦. = ૧૭૪. આ જીવોને પહેલા વિકલ્પથી ત્રીશના બંધે મનુષ્ય પ્રાયોગ્ય સંવેધભાંગા કેટલા થાય? ૩૦ના બંધે વિકલેન્દ્રિયના બંધભાંગા ૨૪, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬. ઉદયભાંગા ૨ મનુષ્યના, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦. બંધોદયભાંગા ૨૪ × ૨ = ૪૮, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૪ = ૮, બંધોદયસત્તાભાંગા ૨૪ × ૨ ૪ ૪ = ૧૯૨. ૧૭૫. આ જીવોને પહેલા વિકલ્પથી કુલ સંવેધભાંગા કેટલા થાય ? ઉ ૩૦ના બંધે તિર્યંચના સંવેધભાંગા ૩૦ના બંધે મનુષ્યના સંવેધભાંગા ૨૪૦ ૧૯૨ કુલ ૪૩૨ સંવેધભાંગા થાય. ૧૭૬. આ જીવોને બીજા વિકલ્પથી ત્રીશના બંધે તિર્યંચ પ્રાયોગ્ય સંવેધભાંગા કેટલા થાય ? ૩૦ના બંધે તિર્યંચના બંધભાંગા ૪૬૦૮, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬, ઉદયભાંગા ૨. સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૨ = ૯૨૧૬. ઉદયસત્તાભાંગા ૨ ૪ ૫ = ૧૦, બંધોદયસત્તામાંગા ૪૬૦૮ ૪ ૨ ૪ ૫ = ૪૬૦૮૦. ૧૭૭. આ જીવોને બીજા વિકલ્પથી ત્રીશના બંધે મનુષ્ય પ્રાયોગ્ય સંવેધભાંગા કેટલા હોય ? ૩૦ના બંધ તિર્યંચના બંધભાંગા ૪૬૦૮ ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬. ઉ
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy