SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ४० કર્મગ્રંથ-દ ૨. ૧ તિર્યંચ, ૧ મનુષ્ય, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ ૪ ૨ = ૪૮, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૫ = ૫, ૧ ૪ ૪ = ૪ = ૯, બંધોદયસત્તાભાંગા બંધોદયસત્તાભાંગા ૨૪ × ૧ ૪ ૫ = ૧૨૦ ૨૪ × ૧ ૪ ૪ = ૯૬ ૨૧૬ સંવેધભાંગા થાય. ૧૬૫. આ જીવોને પહેલા વિકલ્પથી ૨૯ના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય ? ૨ના બંધ ૨૧ના ઉદયે ૨૯ના બંધ ૨૬ના ઉદયે ઉ ૨૧૬ સંવેધભાંગા ૨૧૬ સંવેધભાંગા ૪૩૨ સંવેધભાંગા થાય. ૧૬૬. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે તિર્યંચ પ્રાયોગ્ય સંવેધભાંગા કેટલા થાય ? ૨૯ના બંધે તિર્યંચના બંધભાંગા ૪૬૦૮ ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬ ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૨ = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૫ = ૧૦, બંધોદયસત્તામાંગા ૪૬૦૮ ૪ ૨ ૪ ૫ = ૪૬૦૮૦. ૧૬૭. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધ મનુષ્યપ્રાયોગ્ય સંવેધભાંગા કેટલા થાય ? ૨૯ના બંધે તિર્યંચના બંધભાંગા ૪૬૦૮, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬. ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૨ = ૯૨૧૬, ઉદયસત્તામાંગા ૨ ૪ ૪ = ૮, બંધોદયસત્તામાંગા ૪૬૦૮ x ૨ ૪ ૪ = ૩૬૮૬૪. ૧૬૮. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય?
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy