SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ : - કર્મગ્રંથ-દ * ૨ = ૪૮, ઉદયસત્તાભાંગા ૩ ૪ ૫ = ૧૦, બંધોદયસત્તાભાંગા ૨૪ * ૨ x ૫ = ૨૪૦. ૧૨૯. આ જીવોને ત્રીશના બંધે બીજા વિકલ્પથી સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે તિર્યંચના બંધભાંગા ૪૯૦૮, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬, ઉદયભાંગા , સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૮ ૨ = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૩ ૪ ૫ = ૧૦, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ : ૨ x ૫ = ૪૬૦૮૦. ૧૩૦. આ જીવોને ત્રીશના બંધે કુલ સંવે ભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે વિકલેજિયના ૨૪૦ તિર્યંચના ४६०८० સંવેધભાંગા થાય ૪૬૩૨૦ થાય. ૧૩૧. આ જીવોને સર્વ સામાન્ય કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ તે આ પ્રમાણે ૨૩ના બંધ ૨પના બંધે ૨૪૮ ૨૬ના બંધ ૧૬૦ ર૯ના બંધ ૮૩૧૮૪ ૩૦ના બંધ ૪૬૩૨૦ ૧૨૯૯પર થાય. ચઉરીન્દ્રિય અપર્યાપ્તા જીવોને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન ૧૩ર. આ જીવોને બંધસ્થાનો કેટલા હોય કોના પ્રાયોગ્ય હોય? ક્યા? ઉ પાંચ બંધ સ્થાન ૨૩, ૨૫, ૨૬, ૨૯ અને ૩૦. ૨૩નું અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય, ૨૫નું અપર્યાપ્તા વિકસેન્દ્રિય, અસત્રી તિર્યચ-મનુષ્ય, સન્ની તિર્યંચ-મનુષ્ય તથા પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય, રનું પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય, ૨૯નું પર્યાપ્તા વિકેલેન્દ્રિય, અસત્રી સન્ની તિર્યંચો તથા ४०
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy