SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૫ ૧૨૪. આ જીવોને ઓગણત્રીશના બંધે સંવેધભાંગા કેટલા થાય? ઉ રત્ના બંધે વિકલેજિયના બંધભાંગા ૨૪, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬ ઉદયભાંગા ૨. સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૨ = ૪૮, ઉદયસત્તાભાંગા ૨ x ૫ = ૧૦, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૨ x ૫ = ૨૪૦. ૧૨૫. આ જીવોને ઓગણત્રીશના બંધે બીજા વિકલ્પથી સંવેધભાંગા કેટલા થાય? ૨૯ના બંધે તિર્યંચ પ્રાયોગ્યના બંધભાંગા ૪૯૦૮, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬ ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૫ ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૦૮ 1 ૨ = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૨ x ૫ = ૧૦, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૨ x ૫ = ૪૬૦૮૦. ૧૨૯. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીજા વિકલ્પથી સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધે મનુષ્યના બંધભાંગા ૪૯૦૮, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬ ઉદયભાગ ૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૨ = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૨ x ૪ = ૮, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ : ૨ x ૪ = ૩૬૮૬૪. ૧૨૭. આ જીવોને ઓગણત્રીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? વિકલેજિયના ૨૪૦ તિર્યંચના ૪૬૦૮૦ મનુષ્યના ૩૬૮૯૪ ૮૩૧૮૪ સંવેધભાંગા થાય. ૧૨૮. આ જીવોને ત્રીશના બંધે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે વિકલેજિયના બંધભાંગા ૨૪, ઉદયભાંગા ર, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy