SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ - ૫ સન્ની મનુષ્ય પ્રાયોગ્ય જાણવું. ૧૩૩. આ જીવોને ઉદયસ્થાન તથા ઉદયભાંગા કેટલા હોય ક્યા ? ઉ બે ઉદયસ્થાન. ૨૧, ૨૬, ઉદયભાંગા ૧ + ૧ = રહોય. ૧૩૪. આ જીવોને સત્તાસ્થાનો કેટલા હોય ? પાંચ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮. ૧૩૫. આ જીવોને ત્રેવીશના બંધે સંવેધભાંગા કેટલા થાય ? ઉ પ્રાયોગ્ય ૩૦નુ ૩૩ પર્યાપ્તા વિકલેન્દ્રિય, અસન્ની-સન્ની તિર્યંચ ૨૩ના બંધે બંધભાંગા ૪, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬, ઉદયભાંગા ૧ + ૧ = ૨, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪ ૪ ૨ = ૮, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૫ = ૧૦, બંધોદયસત્તાભાંગા ૪ ૪ ૨૪ ૫ = ૪૦. ઉ ૧૩૬. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે સંવેધભાંગા કેટલા થાય ? ૨૫ના બંધે બંધભાંગા ૨૪, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬, ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૫: ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ × ૨ = ૪૮, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૫ = ૧૦, બંધોદયસત્તાભાંગા ૨૪ × ૨ x ૫ = ૨૪૦. ઉ ૧૩૭. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધે સંવેધભાંગા કેટલા થાય ? ૨૫ના બંધે મનુષ્યનો બંધ ભાગો ૧ ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬, ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧ ૪ ૨ = ૨, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૪ = ૮, બંધોદયસત્તાભાંગા ૧ ૪ ૨ ૪ ૪ = ૮. ૧૩૮. આ જીવોને પચ્ચીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય ? ઉ ૨૫ના બંધે ૨૪ ભાંગાના ૨૪૦ ૨૫ના બંધે ૧ ભાંગાના ८ સંવેધભાંગા ૨૪૮ થાય.
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy