SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ કર્મગ્રંથ-૬ ૮૮. આ જીવોને વિષે ઓગણત્રીશના બંધે પહેલા વિકલ્પથી સંવેધભાંગા કેટલા થાય? ૯૦. ર૯ના બંધે વિલેન્દ્રિય પ્રાયોગ્ય ૨૪ બંધભાંગા, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૪ ઉદયભાંગા ૩. ૧ + ૨ = ૩, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪૪ ૩ = ૭૨, ઉદયસત્તાભાંગા ૩ ૪ ૫ = ૧૫, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૩ ૪ ૫ = ૩૬૦ થાય. ૮૯. આ જીવોને વિષે બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે સંવેધભાંગા કેટલા થાય? રત્ના બંધ પંચેન્દ્રિય પ્રાયોગ્ય ૪૬૦૮ ભાંગા, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૪, ઉદયભાંગા ૩. ૧ + ૨ = ૩, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૦૮ : ૩ = ૧૩૮૨૪, ઉદયસત્તાભાંગા ૩ ૪ ૫ = ૧૫, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૩ ૪ ૫ = ૬૯૧૨૦. આ જીવોને ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૯ના બંધ મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૮ બંધભાંગા, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૪, ઉદયભાંગા ૩. ૧ + ૨ = ૩, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૦૮ : ૩ = ૧૩૮૨૪, ઉદયસત્તાભાંગા ૩ ૪ ૪ = ૧૨, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪૩ ૪૪ = પપર૯૬. ૯૧. આ જીવોને વિષે ઓગણત્રીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? વિકલેન્દ્રિય પ્રાયોગ્ય ૩૬૦ સંવેધભાંગા તિર્યંચ પ્રાયોગ્ય ૬૯૧૨૦ સંવેધભાંગા મનુષ્ય પ્રાયોગ્ય પપર૯૬ સંવેધભાંગા ૧૨૪૭૭૬ સંવેધભાંગા ૯૨. આ જીવોને ત્રીશના બંધે પહેલા વિકલ્પથી સંવેધભાંગા કેટલા થાય? ઉ ત્રીશના બંધે વિકસેન્દ્રિય પ્રાયોગ્ય ર૪ બંધભાંગા, ઉદયસ્થાન રૂ. ૨૧, ઉ
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy