SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ - ૭૮ બંધોદયભાંગા ૪૬૦૮૪ ૩ = ૧૩૮ર૪, ઉદયસત્તાભાંગા ૩ ૪ ૫ = ૧૫, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૩ ૪ ૫ = ૬૯૧૨૦. ૭૮. સૂક્ષ્મ અપર્યાપ્તાને વિષે કુલ સંવેધભાંગા કેટલા થાય? ૨૩ ના બંધ ૬૦ બંધોદયસત્તાભાંગા ૨૫ના બંધ ૩૭૨ બંધોદયસત્તાભાંગા ૨ના બંધ ૨૪૦ બંધોદયસત્તાભાંગા રત્ના બંધ ૧૨૪૭૭૬ બંધોદયસત્તાભાંગા ૩૦ના બંધ ૬૯૪૮૦ બંધોદયસત્તાભાંગા બંધોદયસત્તાભાંગા ૧૯૪૯૨૮ થાય છે. બાદર અપર્યાપ્તા જીવોને વિષે બંધ-ઉદય-સત્તા સંવેધભાંગાઓનું વર્ણન. ૭૯. આ જીવોને બંધસ્થાનો કેટલા હોય? ક્યા? ઉ પાંચ હોય ૨૩, ૨૫, ૨૬, ૨૯, ૩૦. ૨૩ અપર્યાપ્તા એકે પ્રાયોગ્ય, ૨૫ અપર્યાપ્તા વિકસેન્દ્રિય, અસન્ની પંચે. તિર્યંચ, મનુષ્ય, સન્ની તિર્યંચમનુષ્ય તથા પર્યા. એકેન્દ્રિય પ્રાયોગ્ય હોય છે. ૨૬ પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય હોય, ૨૯ પર્યાપ્તા વિકસેન્દ્રિય-અસત્રી તિર્યંચ-સન્ની તિર્યંચ તથા મનુષ્ય પ્રાયોગ્ય હોય. ૩૦ પર્યાપ્તા વિકસેન્દ્રિય-અસત્રી તિર્યંચો તથા સત્રી તિર્યંચ પ્રાયોગ્ય હોય છે. ૮૦. આ જીવોને બંધભાંગા કેટલા હોય? ઉ ૧૩૯૧૭ બંધભાંગા હોય છે. ૪ + ૨૫ + ૧૬ +૯૨૪૦ + ૪૬૩૨ = ૧૩૯૧૭ થાય છે. ૮૧. આ જીવોને ઉદયસ્થાન તથા ઉદયભાંગા કેટલા હોય? ઉ ૨ ઉદયસ્થાન ૨૧, ૨૪ ઉદયભાંગા ૧ + ૨ = ૩ થાય છે. ૮૨. આ જીવોને વિષે સત્તાસ્થાનો કેટલા હોય? ક્યા? ઉ પાંચ ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ હોય છે.
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy