SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૭પ. પ્રશ્નોત્તરી ભાગ-૫ ઉદયસ્થાન ૨. ૨૧, ૨૪ ઉદયભાંગા ૩. ૧ + ૨ = ૩, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪૩ = ૧૩૮૨૪, ઉદયસત્તાભાંગા ૩ ૪ ૫ = ૧૫, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૩ ૪ ૫ = ૬૯૧૨૦. ૭૪. સૂક્ષ્મ અપર્યાપ્તાને વિષે ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે સંવેધ ભાંગા કેટલા થાય? ઉ ૨૯ના બંધ મનુષ્યપ્રાયોગ્ય ૪૬૦૮ બંધભાંગાઉદયસ્થાન ૨. ૨૧, ૨૪, ઉદયભાંગા ૩. ૧ + ૨ = ૩ સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૯૦૮ ૩ = ૧૩૮૨૪, ઉદયસત્તાભાંગા ૩ ૪ ૪ = ૧૨, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૩ ૪ ૪ = ૫૫૨૯૬. સૂક્ષ્મ અપર્યાપ્તાને વિષે સંવેધભાંગા ઓગણત્રીશના બંધના કુલ કેટલા થાય? ઉ બંધ ભાંગા ૨૪ + ૪૬૦૮ + ૪૬૦૮ = ૯૨૪૦, બંધોદયસત્તાભાંગા ૩૬o ૬૯૧૨૦ ૫૫૨૯૬ ૧૨૪૭૭૬ થાય છે. ૭૬. સૂક્ષ્મ અપર્યાપ્તાને વિષે ત્રીશના બંધે સંવેધભાંગા કેટલા થાય? ઉ ત્રીશના બંધે વિકસેન્દ્રિય પ્રાયોગ્ય ૨૪ બંધભાંગા-ઉદયસ્થાન ૨. ૨૧, ૨૪ ઉદયભાંગા ૩. ૧ + ૨ = ૩, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ x ૩ = ૭૨, ઉદયસત્તાભાંગા ૩ ૪ ૫ = ૧૫, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૩ ૪ ૫ = ૩૬૦. ૭૭. સૂક્ષ્મ અપર્યાપ્તાને વિષે ત્રીશના બંધના સંવેધભાંગા કેટલા થાય? ૩૦ના બંધે પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૪૬૦૮ ભાંગા ઉદયસ્થાન ૨. ૨૧, ૨૪ ઉદયભાંગા ૩. ૧ + ૨ = ૩, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦,
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy