SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ પ્રશ્નોત્તરી ભાગ-૫ ૮૮૦. આ જીવોને ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૯ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૨, બધોદયભાંગા ૪૬૦૮ x = ૪૬૦૮, ઉદયસત્તાભાંગ ૧ ૪ ૨ = ૨. ૮૮૧. આ જીવોને ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૪૬૦૮, રત્ના ઉદયે, સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા ૪૬૦૮ સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા ૨૩૦૪ વૈકીય જીવોના ઉદયસત્તાભાંગ ૪૮ દેવતાના ઉદયસત્તાભાંગા - ૩૨ નારકીના ઉદયસત્તાભાંગા . કુલ ઉદયસત્તાભાંગા ૮૮૨. આ જીવોને ત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૩૦ના બંધે બંધભાંગા ૪૯૦૮, ૩૦ના ઉદયે સામાન્યતિર્યંચના ૧૭૨૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪, બંધોદયભાંગા ૪૬૦૮ = ૧૭૨૮ = " ૭૯૬૨૬૨૪, ઉદયસત્તાભાંગા ૧૭૨૮ ૪ ૪ = ૬૯૧૨. ૮૮૩. આ જીવોને ત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૩૦ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા ૧૧૫ર, સત્તાસ્થાન ૪, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧૧૫ર = પ૩૦૮૪૧૬, ઉદયસત્તાભાંગા ૧૧પર ૪ ૪ = ૪૬૦૮. ૬૯૯૪ ૩Oના બે
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy