SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ કર્મગ્રંથ-૬ દેવતાના ઉદયસત્તાભાંગા ૩૨ નારકીના ઉદયસત્તાભાંગા કુલ ઉદયસત્તાભાંગા ૪૬૯૦ ૮૭૯. આ જીવોને ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૧ ૩૦ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૯ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૧પર ઉદયભાંગા, સત્તાસ્થાન ૪, બંધોદયભાંગા ૪૬૦૮ ૮ ૧૧૫ર = પ૩૦૮૪૧૬, ઉદયસત્તાભાંગા ૧૧૫ર ૪૪ = ૪૬૦૮. ૮૭૭. આ જીવોને ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૩૦ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૯ના ઉદયે સામાન્ય મનુષ્યના ૫૭૬, ઉદયભાંગાસત્તાસ્થાન ૪, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૫૭૬ = ૨૬૫૪૨૦૮, ઉદયસત્તાભાંગા ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪. ૮૭૮. આ જીવોને ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીય જીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૩૦ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૯ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ + વૈક્રીયમનુષ્યના ૮ = ૨૪, ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૪૬૦૮ x ૨૪ = ૧૧૦૫૯૨, ઉદયસત્તાભાંગા ૨૪ ૮ ૨ = ૪૮. ૮૭૯. આ જીવોને ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૩૦ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૯ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૧૬, સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૪૬૦૮ ૮ ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ 1 ૨ = ૩૨. .
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy