SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ કર્મગ્રંથ-૬ ૮૮૪. આ જીવોને ત્રીશના બંધે ત્રીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૩૦ના ઉદયે, દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૪૬૦૮૪૮= ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૮ ૨ = ૧૬. ૮૮૫. આ જીવોને ત્રીશના બંધે ત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધમાંગા ૪૬૦૮, ૩૦ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૪૬૦૮૪૮= ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ 1 ૨ = ૧૬. ૮૮૬. આ જીવોને ત્રીશના બંધે ત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૩૦ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૩૦ના ઉદયે, સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા ૬૯૧૨ સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા ૪૬૦૮ વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા ૧૬ દેવતાના ઉદયસત્તાભાંગા ૧૬ કુલ ઉદયસત્તાભાંગા ૮૮૭. આ જીવોને ત્રીશના બંધે એકત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૩૧ના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયભાંગા ૧૧૫ર, સત્તાસ્થાન ૪, બંધોદયભાંગા ૪૬૦૮ = ૧૧૫ર = પ૩૦૮૪૧૬, ઉદયસત્તાભાંગા ૧૧૫ર ૪ ૪ = ૪૬૦૮. ૮૮૮. આ જીવોને ત્રીશના બંધી સર્વ ઉદયના કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૩૦ના બંધે બંધ ભાંગા ૪૯૦૮ સર્વ ઉદયના, ૨૧ના ઉદયે ઉદયસત્તાભાંગા ૯૦ ઉ
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy