SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ૪૧. ઉ ૪૨. હ ૪૩. હ ૪૪. હું . કર્મગ્રંથ-દ ૬ ૪ ૩૨ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૩૨ ૪ ૩ = ૯૬, બંધોદયસાભાંગા દ x ૩૨ x ૩ = ૫૭૬ થાય. બાદર અપર્યા. આદિ છ અપર્યા. ને વિષે મોહનીયકર્મના આઠના ઉદયના સંવેધભાંગા કેટલા ? ૨૨ના બંધે બંધ ભાંગા - ૬, ઉદયસ્થાન ૧, આઠનુ ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬. બંધોદયભાંગા ૬ ૪ ૮ = ૪૮, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૩ = ૨૪, બંધોદયસત્તાભાંગા ૬ ૪ ૮ ૪ ૩ = ૧૪૪ થાય. બાદર અપ. આદિ છ ભેદને વિષે મોહનીયકર્મના નવના ઉદયના સંવેધભાંગા કેટલા થાય ? ૨૨ના બંધે બંધભાંગા - ૬, ઉદયસ્થાન ૧. ૮ + ભય = ૯, ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૮ = ૪૮, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૩ = ૨૪, બંધોદયસાભાંગા = હું x ૦ x ૩ = ૧૪૪. બાદર અપ. આદિ છ ને વિષે મોહનીયકર્મના બીજા વિકલ્પથી નવના ઉદયના સંવેધભાંગા કેટલા થાય ? ૨૨ના બંધે બંધભાંગા ૬ ઉદયસ્થાન ૧. ૮ + જુગુપ્સા = ૯, ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૮ = ૪૮, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૩ = ૨૪, બંધોદયસત્તામાંગા ૬ ૪ ૮ × ૩ = ૧૪૪. બાદર અપ. આદિ છ ને વિષે મોહનીયકર્મના દશના ઉદયના સંવેધભાંગા કેટલા થાય? ૨૨ના બંધે બંધભાંગા - ૬, ઉદયસ્થાંન ૧, ૮ + ભય + જુગુપ્સા = ૧૦
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy