SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૫ ઉદયભાંગા - ૮, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૮ = ૪૮, ઉદયસત્તાભાંગા ૮ + ૩ = ૨૪, બંધોદયસત્તાભાંગા ૬ ૪ ૮ * ૩ = ૧૪૪. ૪૫. બાદર અપ. આદિ છે ને વિષે મોહનીયકર્મના કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ૨૨ના બંધ બંધભાંગા - ૬, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦ ઉદયભાંગા ચાર અષ્ટક ૪ x ૮ = ૩૨. સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૩૨ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૩૨ x ૩ = ૯૬, બંધોદય સત્તાભાંગા = ૬ ૪ ૩૨ x ૩ = ૫૭૬ ૪૬. બદર પર્યા. થી પાંચ પર્યાપ્તા ને વિષે મોહનીયકર્મના બાવીશના બંધ આઠના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ રરના બંધ બંધભાંગા ૬, ઉદયસ્થાન ૧ આઠનું ઉદયભાંગા ૮ સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગ ૬ ૪૮= ૪૮, ઉદયસત્તાભાંગા ૮ at ૩ = ૨૪, બંધોદયસત્તાભાંગ = ૬ ૪ ૮ ૪ ૩ = ૧૪૪. બાદર પર્યા. થી પાંચ પર્યા. ને વિષે મોહનીયકર્મના નવના ઉદયના સંવેધભાંગા કેટલા થાય? ૨૨ના બંધે બંધ ભાંગા - ૬, ઉદયસ્થાન ૧, નવનું ૮ + ભ = ૯, ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા દ » ૮ = ૪૮, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૩ = ૨૪, બંધોદયસત્તાભાંગા ૬ : ૮ * ૩ = ૧૪૪. ૪૮. બાદર પર્યા. થી પાંચ પર્યા. ને વિષે મોહનીયકર્મના બીજા વિકલ્પથી નવના ઉદયના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ રરના બંધે બંધભાંગા ૬ ઉદયસ્થાન ૧, ૮+ જુગુપ્સા = ૯, ઉદયભાંગા
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy