SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૫ ૩૭. સૂક્ષ્મ અપ. આદિ બે જીવને વિષે મોહનીય કર્મના ૯ના ઉદયના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ રર ના બંધ બંધભાંગા ૬, ઉદયસ્થાન ૧, ૮ + ભય = ૯, ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૮ = ૪૮ ઉદયસત્તાભાંગા ૮ x ૩ = ૨૪, બંધોદયસત્તાભાંગા ૬ ૪ ૮ ૪ ૩ = ૧૪૪ થાય. ૩૮. સૂક્ષમ અપ. આદિ બે જીવોને વિષે મોહનીયકર્મનાં બીજા વિકલ્પથી નવના ઉદયના સંવેધભાંગા કેટલા થાય? ૨૨- ના બંધ બંધમાંગા ૬ ઉદયસ્થાન ૧. ૮ + જુગુપ્સા = ૯, ઉદય ભાંગા ૮, બંધોદયભાંગા ૬ x ૮ = ૪૮ સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬ ઉદયસત્તાભાંગા ૮ ૪ ૩ = ૨૪, બંધોદયસત્તાભાંગા = ૬ ૪ ૮ ૪ ૩ = ૧૪૪ થાય. સૂક્ષ્મ અપર્યા. આદિ બે જીવોને વિષે મોહનીયકર્મના દશના ઉદયના સંવેધભાંગા કેટલા થાય? ૨૨ના બંધે બંધભાંગા-૬ ઉદય સ્થાન ૧. ૮+ ભય + જુગુપ્સા = ૧૦, ઉદયભાંગા ૮, બંધોદયભાંગા ૬ ૪ ૮ = ૪૮ સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬ ઉદયસત્તાભાંગા ૮ ૪૩ = ૨૪, બંધોદયસત્તાભાંગા = ૬ ૪ ૮ ૪ ૩ = ૧૪૪ થાય. ૪૦. સૂક્ષ્મ અપર્યા. બે જીવોને વિષે મોહનીયકર્મના કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ રરના બંધ બંધમાંગા - ૬ ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦. ઉદયભાંગા ચાર અષ્ટક = ૪૪ ૮ = ૩૨, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬. બંધોદયભાંગા ૩૯. સ0 ,,
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy