SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ કર્મગ્રંથ-૬ ૭પપ. આ જીવોને ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીયજીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધે બંધ ભાંગા ૪૬૦૮, ૨૭ના ઉદયે વૈકીયતિર્યંચના ૮ + વૈકીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ : ૨ = ૩ર. ૭૫૯. આ જીવોને ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૪૬૦૮ + ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૨ = ૧૬. ૭પ૭. આ જીવોને ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે નારકના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધ બંધભાંગો ૧, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૯૦૮ : ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૨ = ૨. ૭૫૮. આ જીવોને ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૯ના બંધ બંધભાંગા ૧૬, ૨૭ના ઉદયે, વિકીયજીવોના ઉદયસત્તાભાંગા - ૩૨ દેવતાના ઉદયસત્તાભાંગા ૧૬ નારકીના ઉદયસત્તાભાંગા કુલ ઉદયસત્તાભાંગા ૫૦ થાય. ૭૫૯. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યજીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય?
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy