SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ " | ઉ પ્રશ્નોત્તરી ભાગ-૫ ૧૭૭. સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૪૬૦૮ x ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ ૮ ૨ = ૨. ૭૫૧. આ જીવોને ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૯ના બંધે બંધભાંગા ૪૯૦૮, ૨૫ના ઉદયે, વૈકીયજીવોના ઉદયસત્તાભાંગા ૩૨ દેવતાના ઉદયસત્તાભાંગા નારકીના ઉદયસત્તાભાંગા કુલ ઉદયસત્તાભાંગા . ૫૦ થાય. ૭પર. આ જીવોને ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૯ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૬ના ઉદયે સામાન્યતિર્યંચના ૨૮૮ ઉદયભાંગા, સત્તાસ્થાન પ. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૨૮૮ = ૧૩૨૭૧૦૪, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૫ = ૧૪૪૦. ૭પ૩. આ જીવોને ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધ બંધમાંગા ૪૬૦૮, ૨૬ના ઉદયે સામાન્ય મનુષ્યના ૨૮૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૨૮૮ = - ૧૩૨૭૧૦૪, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪૪ = ૧૧૫ર. ૭૫૪. આ જીવોને ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે કુલ ઉદયસાભાંગા કેટલા થાય? ઉ ૨૯ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૬ના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા ૧૪૪૦ સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા ૧૧૫ કુલ ઉદયસત્તાભાંગા ૨૫૯૨
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy