SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ - ૫ ઉ ૧૭૯ ૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે સામાન્યતિર્યંચના ૫૭૬ + ૧૧૫૨, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧૧૫૨ સામાન્ય મનુષ્યના ૫૭૬ = ૫૩૦૮૪૧૬, ઉદયસત્તામાંગા ૧૧૫૨ ૪ ૪ = ૪૬૦૮. ૭૬૦. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીય જીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ૨ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૧૬ + વૈક્રીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૨૪ = ૧૧૦૫૯૨, ઉદયસત્તાભાંગા ૨૪ ૪ ૨ = ૪૮. ૭૬૧. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તામાંગા ઉ કેટલા થાય? ૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે દેવતાના ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨, ૯૨, ૮૮. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૪ ૨ = ૩૨. ૭૬૨. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે નારકીના ઉદય સત્તાભાંગા કેટલા થાય ? ઉ = ૯ ૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧ = ૪૬૦૮, ઉદયસત્તામાંગા ૧ ૪ ૨ = ૨. ૭૬૩. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે કુલ કેટલા થાય ? ૨૯ના બંધે બંધમાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે, સામાન્યજીવોના ઉદયસત્તાભાંગા ૪૬૦૮ વૈક્રીયજીવોના ઉદયસત્તાભાંગા ૪૮ ઉદયસત્તામાંગા
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy