SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-દ ૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૧ના ઉદયે નારકીનો ઉદય ભાંગો ૧, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંદોદયભાંગા ૪૬૦૮ ૪ ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૨ = ૭૪૭. આ જીવોને ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગ કેટલા થાય ? ૧૭૬ ઉ ઉ ૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૧ના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા ૪૦ સામાન્યમનુષ્યના ઉદયસત્તાભાંગા દેવતાના ઉદયસત્તામાંગા નારકીના ઉદયસત્તાભાંગા ૧૬ ર કુલ ઉદયસત્તાભાગા ૯૦ થાય છે. ૭૪૮. આ જીવોને ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય શરીરીનાં ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ૩૨ હ ૨૯ના બંધે બંધ ભાંગા ૪૬૦૮, ૨૫ના ઉદયે વૈક્રીયતિર્યચના ૮ + વૈક્રીયમનુષ્યના ૮ = ૧૬, ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તામાંગા ૧૬ ૪ ૨ = ૩૨. ૭૪૯. આ જીવોને ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૫ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮ સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૨ = ૧૬. ૭૫૦. આ જીવોને ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે નારકીના ઉદયસત્તામાંગા કેટલા થાય ? ૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૫ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧,
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy